ચુકાદો / યુવકની આત્મહત્યા મામલે મહેસાણા કોર્ટે 12 વ્યાજખોરોને ફટકારી 10-10 વર્ષની સજા

Mehsana Sessions Court verdict usurer sentence

મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વ્યાજે નાણાં ધિરતા વ્યાજખોરો મહિને 300 ટકા સુધીનું વ્યાજ વસૂલે છે. ઉત્તર ગુજરાતમાં વ્યાજખોરોથી કંટાળીને અનેક વ્યક્તિઓએ આપઘાતના પગલા ભર્યા છે. ત્યારે 3 વર્ષ અગાઉ યુવકની આત્મહત્યા મામલે મહેસાણા સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ