બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
VTV / manipur landslide 9 more bodies found from debris
Pravin
Last Updated: 09:10 PM, 1 July 2022
મણિપુરમાં ભૂસ્ખલનના કારણે શુક્રવારે વધુ 9 મૃતદેહો મળી આવ્યા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત થઈ ચુક્યા છે. જ્યારે 47 લોકો હજૂ પણ ગુમ છે. જ્યારે ઘાયલ થયેલા 18 લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. નોને પ્રાંતમાં રેલ્વે નિર્માણ સ્થળ પર ગુરુવારે ભૂસ્ખલન બાદ કેટલાય લોકો તેની ચપેટમાં આવી ગયા હતા.
ગુરૂવાર રાતે રેસ્ક્યૂ ઓપરેશન રોકાયા બાદ આજે સવારે ફરી ઘટનાસ્થળે રાહત અને બચાવ અભિયાન શરૂ કર્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 17 લોકો તેમાંથી 14 સેનાના જવાન, બે શ્રમિક અને એક અજાણ્યો વ્યક્તિ સામેલ છે. જે ભૂસ્ખલનની ઘટનામાં માર્યા ગયા છે. ભૂસ્ખલનની આ ઘટના અઠવાડીયા સુધી ચાલેલા વરસાદના કારણે થઈ હતી.
Search operations by Indian Army, Assam Rifles, Territorial Army, SDRF & NDRF continued at the incident site at Tupul, Manipur today. Mortal remains of eight more Territorial Army personnel and four more civilians were recovered during the search today. : Indian Army pic.twitter.com/CbtZjXhg3N
— ANI (@ANI) July 1, 2022
હાલમાં આ ઘટનામાં ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે. હાલમાં એ કહેવુ જોખમી રહેશે કે, હજૂ કેટલા લોકો દટાયેલા છે. ભૂસ્ખલનની આ ઘટના બુધવારે મોડી રાતે અને ગુરૂવારે સવારે થઈ હતી. જ્યાં રેલ્વે નિર્માણ શ્રમિકોની સુરક્ષા માટે 107 પ્રાદેશિક સેના એકમને તૈનાત કરવામાં આવી હતી. જે જિરીબામથી ઈંફાલ સુધી એક રેલ લાઈનનું નિર્માણ કરી રહ્યા હતા. બૂસ્ખલનની આ ઘટના બાદ રેલ્વે, સ્થાનિક પ્રશાસન અને નેશનલ તથા સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સિઝ રેસ્ક્યૂ ઓપેરશનમાં લાગેલી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert