અમરેલી / અસામાજિક તત્વો દ્વારા લાઠીના હરિકૃષ્ણ સરોવર પર આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમા ખંડિત કરાઇ

mahatma gandhi statue vandalised lathi amreli gujarat

અમરેલીના લાઠીના હરિકૃષ્ણ સરોવર ખાતે ગાંધીજીની પ્રતિમા ખંડિત કરાઇ છે. અસામાજિક તત્વો દ્વારા ગાંધીજી પ્રતિમા ખંડિત કરતા લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે. જોકે પ્રતિમા કોણે તોડી આ વિશે હજુ જાણકારી મળી શકી નથી. ત્યારે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ