મહારાષ્ટ્ર કેબિનેટ / માત્ર 48 કલાકની અંદર જ ઉદ્ધવ ઠાકરેએ મંત્રીઓના ખાતામાં કર્યો બદલાવ

maharashtra cm uddhav thackeray changes ministry of jayant patil and bhujbal

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ 2 મંત્રીઓના વિભાગમાં બદલાવ કર્યો છે. હવે છગન ભૂજબલ પાસેથી જળ સંશાધન અને લાભ ક્ષેત્ર વિકાસ ખાતૂ છિનવીને જયંત પાટીલને આપી દેવાયું છે. કેટલાક દિવસો પહેલા જ સમાચાર આવ્યા હતા કે જયંત પાટીલ એ વાતથી નારાજ હતા કે તેઓને ઓછુ મહત્વપૂર્ણ ખાતૂ કેમ આપવામાં આવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ