મહામંથન / પવિત્ર ધામમાં કૌભાંડનું પાપ, જગન્નાથ મંદિર ફરી વિવાદમાં આવ્યું

ઓડિશાના પુરી પછી જો કોઈ રથયાત્રા પ્રસિદ્ધ હોય તો તે છે અમદાવાદની રથયાત્રા. જે જગન્નાથ મંદિરથી આ રથયાત્રા નિકળે છે એ જ જગન્નાથ મંદિર વિવાદોના વમળમાં ફંસાયુ છે. વર્ષો પહેલા મંદિરના ટ્રસ્ટને જે જમીન ગૌશાળા માટે ફાળવાઈ તેનો રાતોરાત હેતુફેર થઈ ગયો કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર. પવિત્ર મંદિરમા આવુ કાળુ કામ કેમ. મંદિરના રખેવાળોએ તો ભગવાનની લાજ શરમ ન રાખી પરંતુ તંત્ર પણ શું ઘોર નિંદ્રામા હતુ કે કેમ. પવિત્ર ધામમાં પાપ કેમ આચરાયુ.. આ જ વિષય પર છે આજનુ મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ