રાજનીતિ / પાસપોર્ટ પર 'કમળ' નું નિશાન, વિદેશ મંત્રાલયએ જણાવ્યું શું છે કારણ

lotus on passports as part of security features other national symbols to be used on rotation

પાસપોર્ટમાં કમળના ચિન્હનો ઉપયોગ કરવાને લઇને વિપક્ષે કેન્દ્ર સરકારને સંસદમાં ઘેરી છે. ત્યારે વિદેશ મંત્રાલયે ગુરુવારે તેના પર જવાબ આપ્યો કે આમ કરવાનું કારણ સિક્યોરિટી ફીચરને મજબૂત બનાવવાને લઇને કરાયું છે અને એક પછી એક દેશના અન્ય પ્રતીક ચિન્હોનો પણ ઉપયોગ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ