બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
Pooja Khunti
Last Updated: 09:14 AM, 8 February 2024
દરેક મહિને કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ પર માસ શિવરાત્રીનું વ્રત કરવામાં આવે છે. આ સાથે જાણી લો કે ત્રયોદર્શી તિથિ બપોરે 11:18 વાગ્યા સુધી રહેશે. તેના પછી ચતુર્દશી તિથિ શરૂ થશે. જે કાલે સવારે 8:03 વાગ્યા સુધી રહેશે. માસ શિવરાત્રીનું વ્રત ત્યારે કરવામાં આવે છે, જે દિવસે રાતથી ચતુર્દશી તિથિ હોય છે. તે દિવસ આજે જ છે. આ દિવસે ભગવાન શિવને બિલી પત્ર, ફૂલ અને ભોગ લગાવવામાં આવે છે. આ કરવાથી તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થાય છે.
માસ શિવરાત્રીનાં દિવસે આ ઉપાય કરવા જોઈએ
મંત્ર જાપ કરવા
તમને સફળતા મેળવવામાં સમસ્યા થતી હોય તો આજના દિવસે ભગવાન શિવ સામે બેસીને આ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર છે- शवे भक्ति:शिवे भक्ति:शिवे भक्तिर्भवे भवे। अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम्।
બિલી પત્ર અર્પણ કરો
સવારે સ્નાન કરી લીધા પછી ભગવાન શિવને 5 બિલી પત્ર અર્પણ કરવા જોઈએ. બિલી પત્ર અર્પણ કરતા સમયે આ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્ર છે- 'ऊँ नमः शिवाय'.
વાંચવા જેવું: નસીબનો દરવાજો ખૂલવો હોય તો ઘરમાં આ 5 વસ્તુ જરૂર રાખજો, તિજોરી રૂપિયાથી છલકાઈ જશે
કાલી ગુંજાનાં દાળા
તમારા જીવનસાથીને વ્યવસાયમાં નુકસાન થઈ રહ્યું હોય અથવા અન્ય કોઈ સમસ્યા હોય તો તમારે કાલી ગુંજાનાં 11 દાળા ભગવાન શિવને હાથે સ્પર્શ કરાવવા જોઈએ. હવે આ દાળા તમારા જીવનસાથીને આપો અને કહો કે આ સંભાળીને તેમની પાસે રાખે.
આર્થિક સ્થિતિ
જો તમારી આર્થિક સ્થિતિ ખરાબ હોય તો તમારે 3 મુખી રુદ્રાક્ષની પૂજા કરીને તેને ધારણ કરવું જોઈએ. આ સાથે તમે હાથમાં બ્રેસલેટ પણ પહેરી શકો છો.
સફળતા
જો તમે જીવનમાં ખૂબ સફળ થવા ઈચ્છો છો તો તમારે આજના દિવસે ભગવાન શિવના મંદિરનાં પૂજારીને પગે લાગી આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ અને તેમને દક્ષિણા સ્વરૂપે ભેટ આપવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army