દુઃખદ / કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોકની લહેર, અમિત શાહ-CM યોગી સહિતના મોટા નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ

 Leaders including Amit Shah-Yogi Adityanath expressed grief over the demise of Raju Srivastava

ખ્યાતનામ કોમેડિયન અને અભિનેતા રાજુ શ્રીવાસ્તવના નિધન પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથથી લઈને અનેક રાજનેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ