જમ્મુ કાશ્મીર / શ્રીનગરમાં લશ્કર એ તોયબાનાં બે આતંકીઓ ઠાર, અમરનાથ યાત્રાને ટાર્ગેટ કરવાનો ઘડ્યો હતો પ્લાન

lashkar e toiba terrorists killed in jammu kashmir srinagar who were supposed to target amarnath yatra

Srinagar માં સોમવારે થયેલા સતત બીજા દિવસે એન્કાઉન્ટરમાં પોલીસ દ્વારા લશ્કર-એ-તૈયબાના વધુ બે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓને ઠાર કરાયા હતા. અમરનાથ યાત્રાને ટાર્ગેટ કરવાનો પ્લાન હોવાનું માલૂમ પડ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ