નારાજગી / જલિયાવાલા બાગના નવીનીકરણ પર નારાજ થયાં યુઝર્સ, કહ્યું લાઈટો લગાડી ઉજવણી કરવાની ક્યાં જરૂર હતી

laser new gateway at jallianwala bagh spark outrage

જલિયાવાલા બાગના નવીનીકરણને લઈને સરકારની વિરોધમાં લોકોમાં સોશ્યલ મીડિયા પર રોષ વ્યક્ત થતો જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે દેશનું કર્તવ્ય છે કે ઈતિહાસની રક્ષા કરે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ