ખુશખબર / કોરોના કાળ વચ્ચે કચ્છ રણોત્સવ-2020ને લઇને આવ્યા મોટા સમાચાર

Kutch ranotsav 2020 people gujarat

ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. કોરોનાના કારણે જાહેર કરાયેલા લોકડાઉન બાદ આંશિક છૂટછાટ સાથે અનલોક જાહેર કરવામાં આવ્યું. જો કે હજુ પણ સ્કૂલ-કોલેજ સહિત મંદિર ખોલવામાં આવી રહ્યાં નથી. જો કે કોરોનાકાળ વચ્ચે રાજ્ય સરકાર કચ્છમાં રણોત્સવ ઉજવવાની તૈયારી કરી રહ્યું છે. જેમાં આગામી 12 નવેમ્બરથી કચ્છમાં રણોત્સવનો પ્રારંભ થશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ