પ્રતિક્રિયા / કુશલ પંજાબીના મોત પર અક્ષય કુમાર દુઃખ વ્યક્ત કર્યું, આપ્યો આ મોટો મેસેજ

Kushal punjabi suicide akshay kumar expresses grief john abraham tweet

આજના દિવસની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રી માટે સારી ન હતી. ટીવી એક્ટર્સ કુશલ પંજાબીના મોતના સમાચારે સૌને હચમચાવી દીધા છે. 37 વર્ષના કુશલે પોતાના ફ્લેટના પંખા સાથે લટકીને આત્મહત્યા કરી લીધી. તેમનો દીકરો છે, જેનું નામ કિયાન છે. જ્યાં સમગ્ર ટીવી ઇન્ડસ્ટ્રી કુશના જવાનો શોક મનાવી રહી છે ત્યારે હવે બૉલીવુડ એક્ટર અક્ષય કુમારે પણ આ વિશે પ્રતિક્રિયા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ