રજૂઆત / કેબિનેટ બેઠક બાદ રાજ્યમાં પાણીની અછતને લઇને કુંવરજી બાવળિયાએ આપ્યું મહત્વનું નિવેદન, કરાશે આ કામ

kunwarji bavaliya cabinet meeting gandhinagar gujarat water issue farmers sauni yojna

ગાંધીનગરમાં આજે લૉકડાઉન 4.0ના અંત પહેલાની અંતિમ કેબિનેટની બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઈ હતી. આ કેબિનેટની બેઠકમાં ભાજપ નેતા અને કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા પણ હાજર રહ્યા હતા. આ બેઠક બાદ તેમણે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે રાજ્યમાં પાણીની તંગી ન સર્જાય તેની તાકીદ કરાઈ છે. પાઈપલાઈન મારફતે પણ પાણી પહોંચાડવાની તૈયારી છે. સૌની યોજનાથી ખેડૂતોને લાભ મળે તે અંગે ચર્ચા કરવામાં આવી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ