બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
Megha
Last Updated: 12:43 PM, 16 September 2022
કમાલ આર ખાન એટલે કે કેઆરકે પોતાના વિવાદાસ્પદ નિવેદનો અને ટ્વિટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ તેમના એક જૂના ટ્વિટ કેસમાં મુંબઈ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી અને એ પછી થોડા દિવસ જેલમાં રહ્યા બાદ તેમને જામીન મળી ગયા હતા. જેલમાં રહીને આવ્યા પછી તુરંત જ કેઆરકે તેમના જૂના અંદાજમાં જોવા મળી રહ્યા છે. હાલ ફરી કેઆરકેએ એક ટ્વિટ કર્યું છે, જેના કારણે તે ફરી ચર્ચામાં આવી ગયો છે.
'હું બદલો લેવા માટે પાછો આવ્યો છું'.
KRK ઉર્ફે કમાલ આર ખાને તાજેતરમાં જ 'બ્રહ્માસ્ત્ર રિવ્યૂ' પર એક ટ્વિટ કર્યું હતું. જણાવી દઈએ કે કેઆરકે જેલમાંથી બહાર આવ્યો છે ત્યારથી દરેક તેની પોસ્ટ પર કોમેન્ટ કરીને બ્રહ્માસ્ત્ર પર રિવ્યુ આપવાની માંગ કરી રહ્યા હતા પણ જેલમાંથી છૂટયા પછી કેઆરકે કંઈક અલગ જ દેખાઈ રહ્યા છે. જેલમાંથી બહાર આવતાની સાથે કેઆરકે એ પહેલું ટ્વિટ કર્યું તે હતું 'હું બદલો લેવા માટે પાછો આવ્યો છું'. પણ થોડા કલાકો પછી કેઆરકે પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું હતું.
Many people are saying that @karanjohar was behind my arrest. No, it’s not true. #Karan #SRK #Aamir #Ajay #Akshay etc have nothing to do with my arrest.
— KRK (@kamaalrkhan) September 14, 2022
લોકોએ ડર્યા વગર બ્રહ્માસ્ત્રનો રિવ્યુ કરવા કહ્યું
એ પછી તેને ટ્વિટ કર્યુ હતું કે, ' ઘણા લોકો કહી રહ્યા છે કે મારી ધરપકડ પાછળ કરણ જોહરનો હાથ હતો. ના, તે સાચું નથી. કરણ જોહર, શાહરૂખ ખાન, આમિર ખાન, અજય દેવગન, અક્ષય કુમાર જેવા કોઈ પણ લોકોનું મારી ધરપકડ સાથે કોઈ લેવાદેવા નથી." આવા ટ્વિટ જોઈને લોકો કેઆરકેનો સપૉર્ટ કરી રહ્યા હતા અને કોમેન્ટ કરીને ડર્યા વગર બ્રહ્માસ્ત્રનો રિવ્યુ કરવા માટે કહી રહ્યા હતા.
કરણ જોહર ફિલ્મની નિષ્ફળતા માટે મને દોષ ન આપતા
અંતે આજે સવારે કેઆરકે એ ટ્વિટ કરીને બ્રહ્માસ્ત્ર વિશે અપડેટ આપી હતી, તેને લખ્યું હતું કે, ' મેં ફિલ્મ બ્રહ્માસ્ત્રની સમીક્ષા નથી કરી, છતાં લોકો તેને જોવા માટે થિયેટરમાં નથી જતાં. તો આ એક ફ્લોપ ફિલ્મ બની ગઈ છે. આશા રાખું છું કે કરણ જોહર ફિલ્મની નિષ્ફળતા માટે મને દોષ ન આપે.'
I didn’t review film #Brahmastra still people didn’t go to theatres to watch it. So it has become a disaster. Hope @karanjohar won’t blame me for the failure like many other Bollywood people.
— KRK (@kamaalrkhan) September 16, 2022
કેઆરકેનું આ ટ્વીટ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. લોકોકમેન્ટ કરીને તેનો સાથ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે , "ભાઈ અમે તારી સાથે છીએફિલ્મની સમીક્ષા કરતા રહો નહીંતર અમને લાગશે કે અમે ખોટા વ્યક્તિને સમર્થન આપ્યું" અન્ય એક યુઝરે લખ્યું, "KRK ભાઈ પ્લીઝ પહેલાની જેમ રોજેરોજ વિડિયો પોસ્ટ કરો... ભાઈ મને તમારા વિડિયો વિના મજા નથી આવતી, ખબર નથી કે તેં અમારા પર શું જાદુ કર્યો છે, ડર્યા વિના વીડિયો પોસ્ટ કરો"
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army