બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
VTV / krishna janmashtami 2022 dahi handi devotees flock to temples
Kavan
Last Updated: 08:44 AM, 19 August 2022
મંદિરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ ભક્તો મંદિરોમાં પૂજા અર્ચના કરવા પહોંચી ગયા છે. ભગવાન કૃષ્ણનો જન્મ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના રોજ થયો હતો.
कर्नाटक: कृष्ण जन्माष्टमी का जश्न मनाने के लिए बेंगलुरु के इस्कॉन मंदिर में श्रद्धालु इकट्ठे हुए। pic.twitter.com/tCislMP6bJ
— ANI_HindiNews (@AHindinews) August 19, 2022
રાષ્ટ્રપતિ મૂર્મુએ પાઠવી શુભેચ્છાઓ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે, "જનમાષ્ટમીના શુભ અવસર પર, હું ભારત અને વિદેશમાં રહેતા તમામ દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું.
#WATCH दिल्ली: कृष्ण जन्माष्टमी के अवसर पर ईस्ट ऑफ कैलाश के इस्कॉन मंदिर में भक्तों की भीड़ उमड़ी। pic.twitter.com/WS7XVlOOD7
— ANI_HindiNews (@AHindinews) August 19, 2022
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષ્ણ જન્મોત્સવની દેશવાસીઓને પાઠવી શુભેચ્છાઓ
सभी देशवासियों को जन्माष्टमी के पावन-पुनीत अवसर पर हार्दिक शुभकामनाएं। भक्ति और उल्लास का यह उत्सव हर किसी के जीवन में सुख, समृद्धि और सौभाग्य लेकर आए। जय श्रीकृष्ण!
— Narendra Modi (@narendramodi) August 19, 2022
મથુરામાં CM યોગી મનાવશે જન્મોત્સવ
'श्रीकृष्ण जन्माष्टमी' की सभी प्रदेश वासियों एवं श्रद्धालुओं को हार्दिक बधाई व शुभकामनाएं।
— Yogi Adityanath (@myogiadityanath) August 18, 2022
धर्म स्थापना, लोक-संरक्षण, शांति व सामूहिकता के प्रति अखिल विश्व-चेतना का पथ-प्रदर्शित करने वाले, यशोदानंदन, भुवन मोहन कन्हैया चराचर जगत का कल्याण करें, यही कामना है।
जय श्रीकृष्ण!
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ વર્ષે સતત બીજા વર્ષે મથુરામાં જન્માષ્ટમીની ઉજવણી કરશે. તેમનો કાર્યક્રમ વૃંદાવનથી શરૂ થશે. 19 ઓગસ્ટે તેઓ અહીં ભગવાન કૃષ્ણની જન્મજયંતિમાં ભાગ લેશે અને અન્નપૂર્ણા ભવનનું ઉદ્ઘાટન કરશે. આ પહેલા યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી.
#WATCH मध्य प्रदेश: कृष्ण जन्माष्टमी के अवसर पर उज्जैन के सांदीपनी आश्रम में भक्तों की भीड़ उमड़ी। भक्तों ने उत्साह के साथ कृष्ण की पूजा अर्चना की। मंदिर को रोशनी और फूलों से सजाया गया। pic.twitter.com/utz841XYrh
— ANI_HindiNews (@AHindinews) August 19, 2022
વિવિધ કૃષ્ણ મંદિરોમાં કરાયો શણગાર
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army