બુધવારનો દિવસ દરેક રાશિ માટે મિશ્રફળદાયી રહેશે. આજનો શુભ અંક 8 છે અને શુભ રંગ આછો લીલો અને મોરપીંછ છે. આજના દિવસે પ્રવાસ વર્જિત માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે તુલસીના પાન ન તોડવાની સલાહ આપવામાં આવે છે. ઓમ રીં મહાવિષ્ણવે નમઃ મંત્રના જાપની સાથે જાંબુ અને મગનું દાન શુભ રહેશે. તો જાણો તમામ 12 રાશિનુ રાશિફળ.