શુક્રવારનો દિવસ અને સાથે દેવઊઠી અગિયારશ આજના દિવસને ખાસ બનાવે છે. આજે મહાલક્ષ્મીની ગુલાબના ફૂલથી પૂજા કરવાથી અનેક ગણો લાભ મળે છે. તૂટેલી વસ્તુઓનો ઉપયોગ કરવાનું આજના દિવસે ટાળો. આ સાથે જ ઓમ શુક્રાય નમઃ મંત્રનો જાપ કરવાથી શુભ ફળ મળે છે. ચોખા અને દૂધ જેવી સફેદ વસ્તુઓનું દાન કરવાથી લાભ મળે છે.