રાશિફળ / કર્ક રાશિના જાતકોને રહેશે માનસિક ચિંતા અને વ્યવસાયમાં થશે લાભ, જાણો બુધવારનું રાશિફળ

Know Your Daily Rashifal Of Wednesday

બુધવારનો શુભ અંક 7 છે અને શુભ રંગ આછો લીલો અને મોરપીંછ છે. આજે ગણેશજીને ધરો ચઢાવવાથી પુણ્ય મળશે. ફાટેલા કપડાં ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. હીં વરદમૂર્તયૈ નમઃ મંત્રના જાપથી પુણ્ય મળી શકે છે. આ સાથે જ આજે મોદકનું યથાશક્તિ દાન કરવાથી પણ પુણ્ય મળશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ