બુધવારનો શુભ અંક 7 છે અને શુભ રંગ આછો લીલો અને મોરપીંછ છે. આજે ગણેશજીને ધરો ચઢાવવાથી પુણ્ય મળશે. ફાટેલા કપડાં ન પહેરવાની સલાહ આપવામાં આવે છે. હીં વરદમૂર્તયૈ નમઃ મંત્રના જાપથી પુણ્ય મળી શકે છે. આ સાથે જ આજે મોદકનું યથાશક્તિ દાન કરવાથી પણ પુણ્ય મળશે. તો જાણો તમામ રાશિનું રાશિફળ.