શનિવારનો દિવસ તમામ 12 રાશિ માટે મિશ્રફળદાયી રહેશે. આજનો શુભ અંક 4 છે અને શુભ રંગ વાદળી છે. આજે ગંગા મૈયાની પૂજા અને આરતીથી લાભ થઈ શકે છે. ગળ્યું પાણી ન પીવું અને ઓમ ભાગીરથીયૈ નમઃ મંત્રના જાપથી પુણ્ય મળે છે. જળકુંભનું દાન આજે શુભ માનવામાં આવે છે. તો જાણો તમામ 12 રાશિનું રાશિફળ.
મેષ (અ.લ.ઇ.)
કામકાજમા પ્રસન્નતાનો અનુભવ થશે. ધંધામા આકસ્મિક ધનલાભની સંભાવના બને છે. જમીન અથવા ખેતીમા લાભ જણાશે. નોકરીમા સારા અધીકાર કે પ્રમોશનની શક્યતા જણાય.