Coronavirus / LIVE Update India: બિહારના ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રહેલા કોરોના સંદિગ્ધોએ વહીવટી તંત્ર પર કર્યો પથ્થરમારો

Know the updates about the coronavirus in India 04042020

ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં 2902 લોકો કોરોના વાયરસથી પોઝિટિવ થઇ ચૂક્યા છે. જ્યારે કોરોના વાયરસથી કુલ 68 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 601 નવા કેસ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 184 લોકો ઠીક થયા છે. જ્યારે 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં હાલ 108 કેસ છે. જ્યારે કોરોનાને કારણે કુલ 10 લોકોના મોત થયાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ