છેલ્લા કેટલાય સમયથી સમાચારમાં આપણને જોવા મળી રહ્યું છે કે, વ્યાજખોરોના ત્રાસથી કેટલાક લોકોએ આપઘાત કર્યા છે. જો કે, વ્યાજ આપનાર અને વ્યાજ લેનારને લઇને પણ કેટલાક ચોક્કસ નિયમો છે જેમાં કેટલા નાણા વ્યાજે આપી શકાય અને વધુમાં વધું ક્યાં સુધીનું વ્યાજ વસૂલી શકાય તેની માહિતી આ કાયદામાં આપવામાં આવી છે. તેના વિશે વિગતવાર જાણકારી પ્રાપ્ત કરવા માગતા હોવ તો..જુઓ Ek Vaat Kau