સોમવાર અને અઠવાડિયાની શરૂઆતનો દિવસ વૃશભ રાશિને માટે સારા સમાચાર લઈને આવ્યો છે. આ રાશિના જાતકોને આજે મોટો લાભ થઈ શકે છે. તેમના દરેક પ્રકારના કાર્યો સફળ થશે. આજના દિવસે મહાદેવજીને જળ ચઢાવવાની સાથે દૂધનો શક્ય તેટલો ઓછો ઉપયોગ કરવો. ઓમ સોમાય નમઃ મંત્રના જાપથી સફળતા મળે છે. ગળી વસ્તુઓના દાનથી પણ લાભ થઈ શકે છે. આ સાથે જ જાણી લો મેષથી મીન રાશિના જાતકોને માટે આજનો દિવસ કેવો રહેશે અને તેઓએ કઈ વાતોનું ધ્યાન રાખવાનું રહેશે.