Ek Vaat Kau / મોદી સરકારે દેશની સંપત્તિઓ વેચવા કાઢી? સમજો સરળ ભાષામાં

મોદી સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન ( NMP) સ્કીમની જાહેરાત કરી હતી. જેમાં દેશની સંપત્તિ જેવી કે રેલ્વે, પાવર, એરપોર્ટ, પોર્ટ વગેરેને ખાનગી પ્લેયર્સને વેચીને તેમાંથી 6 લાખ કરોડ ભેગા કરવાની યોજના છે. આ યોજનામાં સરકારે સ્પષ્ટતા કરી હતી કે સંપત્તિની માલિકી સરકારની જ રહેશે. ત્યારે જાણો આજના Ek Vaat Kau માં આખરે આ સ્કીમ શું છે અને કઈ કઈ સંપત્તિ વેચાશે અને કેટલી કમાણી થશે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ