બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / kisan andolan may end soon case withdrawal and msp agreed

સમાધાનના પ્રયાસ / બસ હવે ખેડૂત આંદોલન પૂરું થઈ જશે, જો આવું થયું તો બંને પક્ષે સહમતી સધાય તેવા એંધાણ

Premal

Last Updated: 10:33 AM, 6 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લાં એક વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલતુ ખેડૂત આંદોલન ટૂંક સમયમાં સમાપ્ત થઇ શકે છે. જેના માટે મૃતક ખેડૂતના પરિવારજનોના વળતરને છોડીને દરેક અડચણો લગભગ દૂર થઇ છે. આ વિવાદને ઉકેલવાની જવાબદારી ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં બાદ પડદા પાછળ રહેલા ખેડૂત સંગઠનો અને સરકારની વચ્ચે વાતચીત થઇ ગઇ છે.

  • હવે ખેડૂત આંદોલન સમાપ્ત થવાની શક્યતા
  • સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે અનેક મુદ્દા પર સૈદ્ધાંતિક સહમતિ બની
  • લખીમપુર મામલામાં ગૃહ રાજ્ય મંત્રીના રાજીનામાની માંગ પર વધુ ભાર ના આપશો 

સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે સૈદ્ધાંતિક સહમતી બની

જેના પર બંને વચ્ચે વાતચીત થઇ શકે છે. સૂત્રો મુજબ, પડદા પાછળ થયેલી વાતચીતમાં  સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે અનેક મુદ્દા પર સૈદ્ધાંતિક સહમતિ બની છે. મસલન  લખીમપુર મામલામાં ગૃહ રાજ્ય મંત્રી અજય ટેનીના રાજીનામાની માંગ પર વધુ ભાર ન આપવાનો ભરોસો આપ્યો છે. એમએસપીને લઇને રચના કરાયેલી કમિટીમાં નોંધાયેલા કેસ પાછા લેવા માટે સહમતિ દર્શાવાઈ છે.

સહાય પર મંથન

આંદોલન સમાપ્ત કરવાની રાહમાં સૌથી મોટી અડચણ 700થી વધારે ખેડૂત પરિવારોની સહાય છે. સૂત્રોનું કહેવુ છે કે સરકાર તેના માટે રાજી છે. પરંતુ સહાય આપવાના ફોર્મ્યુલા પર અત્યારે મંથન ચાલુ છે. એક ફોર્મ્યુલા એવી પણ હતી કે તેને રાજ્યો પર છોડી દેવામાં આવે. એવામાં ઉત્તર પ્રદેશ, હરિયાણાની સરકાર આ ઉદ્દેશ્યની જાહેરાત કરે. પંજાબ સરકારે પહેલાં આ ખેડૂત પરિવારોને સહાય આપવાની જાહેરાત કરી દીધી છે.

જલ્દી ઉકેલ લાવવા માંગે છે સરકાર

સૂત્રોનું કહેવુ છે કે કૃષિ કાયદાની વાપસી બાદ સરકાર હવે ખેડૂત આંદોલનનો જલ્દી ઉકેલ લાવવા માંગે છે. ભાજપની મુખ્ય ચિંતા પશ્ચિમ ઉત્તર પ્રદેશ છે. જ્યાં ખેડૂત એક વર્ષથી આંદોલનમાં સક્રિય છે. પાર્ટી ઈચ્છે છે કે કારણકે રાજ્યમાં ફેબ્રુઆરી-માર્ચમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. એવામાં ટૂંક સમયમાં આ વિવાદને સમાપ્ત કરવામાં આવે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ