નર્મદા / દેશના સૌથી પાવરફૂલ વ્યક્તિના આગમન પહેલાં કેવડિયા ખાતે 18000 લોકોનો કરાશે કોરોના ટેસ્ટ

kevadia colony president ramnath kovid positive case

ગુજરાતમાં હાલ કોરોના વાયરસ મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ મહિનામાં નર્મદા ખાતે કેવિડયાની બે દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે કેવડિયામાં ફરી 18,000 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ