પ્રતિબંધ / પૃથ્વીરાજ ચવાણના નિવેદનથી સંત સમાજમાં આક્રોશ, આ મંદિરમાં પ્રવેશ પર લગાવી રોક

kashi vishwanath temple varanasi prithviraj chavan

કોરોના સંકટમાં સરકારને ધાર્મિક ટ્રસ્ટોમાં રાખવામાં આવેલું સોનું લેવાનું કોંગ્રેસ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવાણના આ નિવેદનને લઇને ધમાસાણ જોવા મળી રહ્યું છે. ધર્મ ગુરુઓમાં આ વાતને લઇને આક્રોશ જોવા મળી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ