કમલેશ તિવારી હત્યાકાંડ / હિન્દુ સમાજ પાર્ટી નેતાની હત્યાનું ષડયંત્ર સુરતમાં રચાયું હતું, આરોપીઓએ ગુનો કબૂલ્યો

Kamlesh Tiwari murder case three arrest from Surat gujarat

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો ખુલાસો થઇ ચૂક્યો છે જેમાં હત્યાનું ષડયંત્ર સુરતમાં રચાયું હતું. જે મામલે સુરત પોલીસે ત્રણ શંકાસ્પદોની ધરપકડ કરી છે, હાલ તેમનું વધુ પૂછપરછ માટે અમદાવાદ લવાયા છે. ઉત્તરપ્રદેશ પોલીસે હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યાકાંડને 24 કલાકમાં ઉકેલી દેવાનો દાવો કર્યો છે. રશીદ પઠાણ નામનો શખ્સ આ હત્યાકાંડનો મુખ્ય આરોપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ