રાજનીતિ / ભાજપે સિંધિયાનો પક્ષપલ્ટો રાજ્યસભાની એક બેઠક માટે જ નથી કરાવ્યો, આગામી સમયમાં થશે આ મોટો ફાયદો

Jyotiraditya Scindia Joins BJP benifits madhya pradesh

કોંગ્રેસના યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા હવે ભાજપના મહારાજ બની ગયા છે. પક્ષ પલ્ટો કરતાની સાથે જ તેમને રાજ્યસભાની ટિકિટ પણ મળી ગઈ છે. સિંધિયા હવે ફરીથી સંસદ બનવા જઈ રહ્યા છે ત્યારે એક સવાલ સૌના મનમાં ઉઠે છે કે સિંધિયાના ભાજપગમનથી પક્ષને શું ફાયદો? ભાજપને આવનારા સમયમાં શું લાભ થઈ શકે? શું સિંધિયાની ભૂમિકા મધ્યપ્રદેશમાં સરકાર બનાવવા પુરતી સિમિત હશે? શું આવનારી ચૂંટણીમાં પણ ભાજપ તેમનો ઉપયોગ કરશે? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ