બ્રેકિંગ ન્યુઝ
1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
VTV / ગુજરાત / Politics / અમદાવાદ / Jayrajsinh parmar officially announced on join BJP kamlam gandhinagar
Hiren
Last Updated: 06:10 PM, 20 February 2022
કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. તેઓ 22 ફેબ્રુઆરી સવારે 11 વાગ્યે કમલમ્ ખાતે ભાજપમાં જોડાશે તેવું ટ્વિટ કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જયરાજસિંહ પરમાર ભાજપના કેન્દ્રીય મંત્રી, ભાજપના પ્રદેશ પ્રમુખ અને કેટલાક ભાજપના નેતાઓ સાથે મુલાકાત કરી ચૂક્યા છે. જયરાજસિંહ પરમાર અને તેમના દીકરાએ CR પાટીલ સાથે મુલાકાત કરી હોવાનો ફોટો પણ જાહેર કરાયો છે.
કુળદેવીના આશીર્વાદ સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છુંઃ જયરાજસિંહ પરમાર
જયરાજસિંહે ટ્વિટ કરીને લખ્યું કે, મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022ને મંગળવારના રોજ સવારે 11 .00 કલાકે કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું..
મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022 ને મંગળવાર ના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું..
— Jayrajsinh Parmar (@JayrajKuvar) February 20, 2022
જય હિંદ.. pic.twitter.com/FS8JZ9ZUSe
જયરાજસિંહ અને CR પાટીલ વચ્ચે થઇ હતી મુલાકાત
જયરાજસિંહ 22 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાવાની જાહેરાત કરી છે. ત્યારે આ જાહેરાત પહેલા જયરાજસિંહે સીઆર પાટીલ સાથે મુલાકાત કરી હતી. અઢી કલાક સુધી ચાલેલી મુલાકાતમાં પહેલા સમર્થકો અને બાદમાં જયરાજસિંહ જોડાશે તેવી ચર્ચા થઈ હતી. તો જયરાજસિંહને ભાજપમાં સન્માન મળશે તેવી પણ પાટીલ દ્વારા ખાતરી અપાઈ હતી. પાટીલ દ્વારા ચાંદીનો સિક્કો આપીને જયરાજસિંહનું સ્વાગત્ કરાયું હતું. સૂત્રો પાાસેથી મળતી માહિતી અનુસાર, જયરાજસિંહ પરમારને બોર્ડ નિગમમાં પણ સ્થાન મળી શકે છે.
કોંગ્રેસ દ્વારા તેમનો સતત અનાદર કરવામાં આવ્યો હોવાનું જયરાજસિંહે કારણ આપ્યું છે. તો આ અંગે તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને પોતાની વ્યથા ઠાલવી છે અને કેટલાક આક્ષેપો કર્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army