ગણતંત્ર દિવસ 2023 / બાલકૃષ્ણ દોશીને મરણોપરાંત પદ્મ વિભૂષણ, હેમંત ચૌહાણ સહિત 7 વ્યક્તિ વિશેષને મળશે પદ્મ શ્રીનું સન્માન

January 26, 3 people from Gujarat will get Padma Shri

26 જાન્યુઆરીએ ગુજરાતના 7 લોકોને પદ્મશ્રી એવોર્ડ મળશે જેમાં ભાનુભાઈ ચિતારાને કલમ કારીગરી માટે પરેશ રાઠવાને પીઠોરા આર્ટ અને હીરાબાઈ લોબીને સામાજીક કાર્ય તરીકે એવોર્ડ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ