ઘોર અંધારી અને તોફાની રાતે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. જેલમાં જન્મેલ ભગવાન ખુદ પ્રતિક છે પ્રતિકૂળ સંજોગો વચ્ચે પણ સંઘર્ષ અને જીવનનું જીવતું ઉદાહરણ ત્યારે સુરતના કોવિડ સેન્ટરમાં જે જન્માષ્ટમી ઉજવાઈ તે જોઈ હર્ષ અને કરૂણાતી જોનારની આંખો ભીંજાઈ ગઈ. તમે પણ જુઓ તસવીરોમાં