જામનગર / વાહ... જનપ્રતિનિધિ હોય તો આવા! મહિલા કોર્પોરેટરે આ રીતે એક ઝાટકે લોકોની સમસ્યાનો લાવી દીધો હલ

Jamnagar navagam BJP women corporator commissioner office

જનતાના મતથી ચૂંટાયા બાદ નેતાઓએ જનસેવા સિવાય બીજી કોઈ બાબતને પ્રધાન્ય આપવું ન જોઈએ. પરંતુ આવી નીતિમાં માનનારા નેતા ખૂબ ઓછા છે. જો કે તેમાં કેટલાક નેતાઓ અપવાદરૂપ છે. આજે એક એવા મહિલા કોર્પોરેટરે જનતાકામ માટે કોઈ અધિકારીને પણ ખખડાવવામાં શેહ શરમ ભરી ન હતી. રજૂઆત કરવાના અનોખા અંદાજે તંત્રના કાન ખોલી નાખ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ