શ્રદ્ધાંજલિ / ફિલ્મ અભિનેતા ઇરફાન ખાનના નિધન પર PM મોદી-રાહુલ ગાંધી સહિત નેતાઓએ આ રીતે આપી શ્રદ્ધાંજલિ

irrfan khan death politician reactions narendra modi amit shah rahul gandhi arvind kejriwal

ફિલ્મ અભિનેતા ઇરફાન ખાન લગભગ બે વર્ષ સુધી બીમારીથી લડ્યા બાદ બુધવારે દુનિયાને અલવિદા કહી ગયા. મુંબઇની એક હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા. ઇરફાન ખાન (Irrfan Khan) ના નિધન પર બોલીવુડમાં શોકનો માહોલ છે. જ્યારે દેશના નેતાઓએ પણ તેઓને યાદ કર્યા છે. પીએમ મોદી, અમિત શાહ, રાહુલ ગાંધી, અરવિંદ કેજરીવાલ સહિત મોટા નેતાઓએ ઇરફાન ખાનના યોગદાનને યાદ કર્યું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ