તમારા કામનું / સામાન્ય જનતા માટે મોટા સમાચાર, હવે IRDAIએ બદલ્યા ઈન્શ્યોરન્સના નિયમ, લાખો લોકોને થશે ફાયદો

IRDAI allows Corona Kavach policy to be sold as group health insurance

ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ તમામ વીમા કંપનીઓને કોરોના કવચ પોલિસીને ગ્રુપ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ તરીકે વેચવાની મંજૂરી આપી દીધી છે. ઈરડાના આ નિર્ણય પછી હવે તમામ ખાનગી અને સરકારી કંપનીઓ અને સંસ્થાઓ તેમના કર્મચારીઓ માટે કોવિડ-19 આરોગ્ય વીમા પોલિસી ખરીદી શકશે. આ હેઠળ જો કોઈ કર્મચારીને કોરોના થઈ જાય તો કંપનીઓ માટે તેમની સારવાર કરવી ખૂબ જ સરળ થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ