ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
સુષમા સ્વરાજના નિધન પર ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ દુખ વ્યકત કર્યુ. વિરાટ કોહલીએ ટ્વીટ કરતા લખ્યુ કે, ''સુષમાજીના નિધનના સમાચારથી ખૂબ જ દુખ થયુ, તેમની આત્માને શાંતિ મળે.''
ADVERTISEMENT
Deeply saddened by the news of Sushma Ji's demise, may her soul rest in peace. 🙏🏼
— Virat Kohli (@imVkohli) August 7, 2019
ADVERTISEMENT
ADVERTISEMENT
વિરાટ કોહલી સિવાય પૂર્વ ભારતીય ઑપનર વિરેન્દ્ર સહેવાગ, સુરેશ રૈના, ગૌતમ ગંભીર અને બોક્સર વિજેન્દ્ર સિંહે ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે.
ADVERTISEMENT
I'm beyond aggrieved at the passing away of Smt. #SushmaSwaraj A veteran politician and a pillar of the BJP, she was loved by everyone. She will be remembered as the most endearing & helpful politicians of recent times. My condolences to her family and friends. A huge loss for 🇮🇳 pic.twitter.com/JdI0vPxRJP
— Gautam Gambhir (@GautamGambhir) August 6, 2019
ADVERTISEMENT
Heartfelt condolences to family and admirers of #SushmaSwaraj ji. Om Shanti 🙏🏼 pic.twitter.com/c3RTBJxgXe
— Virender Sehwag (@virendersehwag) August 6, 2019
ADVERTISEMENT
Sad to hear about the passing away of #SushmaSwaraj ji . Deepest condolences to her family and supporters . Om Shanti 🙏🏼
— VVS Laxman (@VVSLaxman281) August 6, 2019
Shocked at the passing away of my dear Sushma Swaraj Ji. Had the honour of working as the brand ambassador of the 'girl child' campaign under her able guidance and will cherish my personal relationship with her forever. R.I.P. ma'am.
— Sania Mirza (@MirzaSania) August 6, 2019
Fierce, result-driven & a people’s person - she was all of that & more. A true leader. Still unable to process the news of #sushmaswaraj Ji’s passing away. Extremely disturbed! A big loss for our nation. May you rest in peace! pic.twitter.com/aLUnXfBvi4
— Suresh Raina🇮🇳 (@ImRaina) August 6, 2019
One of my favourite politicians.....lots to admire. Heartfelt condolences. Huge loss. Rest in peace.... 😔 #sushmaswaraj
— Aakash Chopra (@cricketaakash) August 6, 2019
RIP @SushmaSwaraj 🙏
— Harbhajan Turbanator (@harbhajan_singh) August 6, 2019
RIP @SushmaSwaraj 🙏
— Harbhajan Turbanator (@harbhajan_singh) August 6, 2019
Deeply saddened and extremely shocked to hear about the untimely demise of Sushma Swaraj ji. Today, India has lost a great leader and spokesperson. May your soul rest in peace. #RIPSushmaJi
— Pankaj Advani (@PankajAdvani247) August 6, 2019
Deeply saddened by the sudden demise of former foreign minister @SushmaSwaraj ji.. Condolences to the family. May her soul RIP🙏 pic.twitter.com/iDC0WHYENn
— Sushil Kumar (@WrestlerSushil) August 7, 2019
देश के पूर्व केंद्रीय मंत्री @ सुषमा स्वराज जी के आकस्मिक निधन के बारे में जानकर मुझे काफी अफसोस हुआ।भारतीय राजनीति में मज़बूत विपक्षी और पूर्व विदेश मंत्री के तौर पर उनकी भूमिका को सदैव स्मरण किया जाएगा।उनके आत्मा को शांति मिले। # सुषमास्वाज ॐ शांति शांति शांति
— Bajrang Punia 🇮🇳 (@BajrangPunia) August 6, 2019
ઉલ્લેખનીય છે કે, સુષમા સ્વરાજ લાંબા સમયથી કિડનીની સમસ્યાથી પરેશાન હતા. કેટલાક દિવસ પહેલા તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યુ હતુ. મોદી સરકાર 2.0માં શામેલ ના થવાનું કારણ પણ આજ રહ્યુ હતુ. તેમણે ન તો 2019ની ચૂંટણી લડી અને ન તો કેબિનેટમાં કોઇ પણ પદ લીધું.
.. અને ટ્વિટર પર આપ્યો ભાવનાત્મક સંદેશ:
प्रधान मंत्री जी - आपने 5 वर्षों तक मुझे विदेश मंत्री के तौर पर देशवासियों और प्रवासी भारतीयों की सेवा करने का मौका दिया और पूरे कार्यकाल में व्यक्तिगत तौर पर भी बहुत सम्मान दिया. मैं आपके प्रति बहुत आभारी हूँ. हमारी सरकार बहुत यशस्विता से चले, प्रभु से मेरी यही प्रार्थना है.
— Sushma Swaraj (@SushmaSwaraj) May 30, 2019
2019ની લોકસભા ચૂંટણી ના લડવાની જાહેરાત પર સુષમા સ્વરાજએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળના શપથ ગ્રહણ પછી એક ભાવનાત્મક સંદેશો લખ્યો. ગત કાર્યકાળમાં 5 વર્ષ કાર્ય કરવાનો મૌકો આપવો અને સરકાર તરફથી મળેલા સન્માન માટે પ્રધાનમંત્રીનો આભાર માન્યો. ટ્વીટમાં સુષમા સ્વરાજે કહ્યુ કે, પ્રધાનમંત્રી જી, તમે મને 5 વર્ષ સુધી વ્યકિતગત રૂપથી વિદેશમંત્રીના રૂપથી આપણા દેશવાસીઓ અને પ્રવાસી ભારતીયોની સેવા કરવા માટેનો મૌકો આપ્યો.
સંકળાયેલા મુદ્દાઓ