બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
VTV / India reports 8,774 new cases, 621 deaths in the last 24 hours
ParthB
Last Updated: 10:34 AM, 28 November 2021
India reports 8,774 new cases, 621 deaths and 9,481 recoveries in the last 24 hours; Active caseload stands at 1,05,691; lowest in 543 days: Ministry of Health and Family Welfare pic.twitter.com/VYyR2NWPwT
— ANI (@ANI) November 28, 2021
છેલ્લા 24 કલાક દરમિયાન 621 લોકોના મોત થયા છે
દેશભરમાં ઓમિક્રોન વાયરસના સંક્રમણના ભયની વચ્ચે આજે કોરોનાનો નવા 8774 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 621 લોકોના મોત થયા છે. જો કે, આ સમય દરમિયાન કુલ 9481 કોરોના દર્દીઓની સારવાર બાદ સાજા થયા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોનાના નવા કેસ આવ્યા બાદ હવે દેશમાં સક્રિય કોરોના કેસની સંખ્યાં વધીને 1 લાખ 5 હજાર 691 થઈ ગઈ છે. ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના નવા કેસોમાં 5.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.
શનિવારે કોરોનાનાને લઈને 465 લોકોના મોત નીપજ્યાં હતાં
એક દિવસ પહેલા એટલે કે, શનિવારે કોરોનાના 8 હજાર 318 નવા કેસ નોધાયા હતાં. જ્યારે 465 લોકોના મોત નીપજ્યાં હતાં. જ્યારે આ સમયગાળા દરમિયાન 10 હજાર 967 કોરોના દર્દીઓ સાજા થયા હતાં. તે પહેલા શુક્રવારે કોરોનાના 10 હજાર 549 નવા કેસ નોંધાયા હતાં. અગાઉ 24 નવેમ્બરે 9119 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 23 નવેમ્બરે 9283 નવા કેસ, 22 નવેમ્બરે 7579 નવા કેસ, 21 નવેમ્બરે 8,488 નવા કેસ અને 20 નવેમ્બરે 10 હજાર 488 નવા કોરોના કેસ નોંધાયા હતા.
થાણેમાં 114 નવા કોરોના કેસ
બીજી બાજુ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણના નવા 114 કેસો નોધાયા છે. જ્યારે અત્યાર સુધી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થઈ 5,69,053 થઈ જવા પામી છે. તેમજ બે લોકોના મૃત્યુ થતાં મૃતાંકની સંખ્યા વધીને 11,581 પર પહોંચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર સંક્રમણ અને મોતના નવા કેસો શનિવારે બહાર આવ્યાં છે. ઠાણેમાં કોરોનાથી મૃત્યુદક 2.03 ટકાએ પહોંચી જવા પામ્યું છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, પડોસી જિલ્લો પાલઘરમાં સંક્રમણ વધી 1,38,567 પર પહોંચી જવા પામ્યું છે. જ્યારે મૃતાંક 3,298 પર છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આતંકી હુમલો / મણિપુરમાં મોડી રાત્રે કુકી આતંકવાદીઓએ CRPF બટાલિયન પર કર્યો હુમલો, બે જવાન શહીદ
Indian army
કામની વાત / એક દિવસમાં કેટલી ખાંડ ખાવી જોઈએ? જો માપ કરતા વધારે આરોગશો તો મર્યા સમજો
Health News