કોરોના સંકટ / ભારતમાં ફક્ત 5 દિવસમાં 1 લાખ કોરોના કેસ સામે આવતા ફફડાટ; જો કે સાથે મળ્યા આ રાહતના સમાચાર

India registers 1 lakh new cases in 5 days although death rate declines

ભારતમાં કોરોના વાયરસ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. છેલ્લા 5 દિવસમાં 1 લાખ કરતા વધારે કેસ સામે આવી રહ્યા છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે, હવે કોરોનાનો મૃત્યુદર ઓછો થયો છે. પહેલા કોરોનાનો મૃત્યુદર 2.9 હતો જે હવે ઘટીને 2.6 ટકા થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ