FOLLOW US
સુરેન્દ્રનગરમાં લાબા વિરામ બાદ આજે ફરી એકવાર મેધારાજાનું આગમન થયું છે. ગરમીના ભારે ઉકાળા બાદ આજે વહેલી સવારથી ધીમી ધારે વરસાદને આગમન થયું છે. વરસાદનું આગમનથી શહેરીજનોમાં આનંદ છવાયો છે. તો બીજી બાજુ વરસાદ પડતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યો છે.