BIG NEWS / સૌરાષ્ટ્રના ખેડૂતો આનંદો, સૌની યોજનાથી છલકાશે જળાશયો, CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય

Important decision of Chief Minister Bhupendra Patel in the interest of farmers of Saurashtra

સૌરાષ્ટ્રના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય; સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જિલ્લાના જળાશયો ભરાતાં ખેડૂતોને રવી પાક માટે પૂરતુ પાણી મળી રહેશે, નર્મદાના નીર થકી સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના જળાશયો ભરાશે: કૃષિ મંત્રી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ