જાહેરાત / IIT એડમિશન પ્રક્રિયામાં કરી શકે છે આ મોટો ફેરફાર; આ માર્ક નહીં ગણાય તેવી સંભાવના

IIT likely to drop 12th exam result as admission criteria amid disrupted exams due to covid 19

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી આ વર્ષની કોવિડ 19ની સ્થિતિ અને શાળાઓ બંધ રહેવાની સ્થિતિને તથા બોર્ડની પરીક્ષાઓ ખોરવાઇ જવાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષના એડમિશનમાં 12માં ધોરણના માર્ક્સને ધ્યાનમાં ન લેવાની યોજના બનાવી રહ્યું છે એવા અહેવાલો સામે આવ્યા છે. આ પ્રક્રિયાથી IITની તૈયારી કરી રહેલા ઉમેદવારો ઉપર અસર થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ