ફેરફાર / કોરોનાના ખતરા વચ્ચે યોજાશે IPL?, વિવિધ ટીમના માલિકો સાથે બેઠક બાદ સૌરવ ગાંગુલીનું મોટું નિવેદન

if ipl happens it will be there will big changes in tournament big statements by sourav ganguly

કોરોના વાયરસનાં ભરડામાં વિશ્વની કેટલીક ટૂર્નામેન્ટ આવી ગઈ છે ત્યારે ભારતની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ IPL પર પણ સંકટનાં વાદળો મંડરાઈ રહ્યા છે. શનિવારે ભારતીય ક્રિકેટ બોર્ડ અને IPLની વિવિધ ટીમનાં માલિકો વચ્ચે બેઠક યોજવામાં આવી જે બાદ સૌરવ ગાંગુલીએ મોટું નિવેદન આપ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ