સંકેત / મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ વિજય નેહરાએ કર્યું આ સૂચક ટ્વિટ, 'વરદાન માંગૂંગા નહીં'

IAS officer Vijay Nehra tweet After meeting with cm vijay rupani

કોરોનાના કહેર વચ્ચે IAS અધિકારી વિજય નેહરાની અમદાવાદથી બદલી કરવામાં આવી હતી. વિજય નેહરાની બદલીને લઈને રાજકારણ શરૂ થયું છે. ભાજપ આઇટી સેલ દ્વારા નેહરા વિરુદ્ધ ટ્વિટને લઇ વિવોદ શરૂ થયો છે. ત્યારે હવે ગ્રામ વિકાસ કમિશ્નરનો ચાર્જ સંભાળ્યા બાદ વિજય નહેરાએ સૂચક ટ્વિટ કર્યું છે. નેહરાએ કવિ શિવમંગલ સિંહની કવિતા 'વરદાન માંગૂંગા નહીં' ટ્વિટ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ