કરતારપુર કોરિડોર / ડૉ. મનમોહન સિંહએ દર્શાવી આશા, બંને દેશોના સંબંધો સુધારવા માટે સારી શરૂઆત

i hope this is a good beginning to normalise india pak relations says dr manmohan singh at kartarpur corridor

પાકિસ્તાનમાં સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબના દર્શન માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે કરતારપુર કોરિડોરનું શનિવારે ઉદઘાટન કરવામાં આવ્યું. આ અવસરે હાજર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે 'આ એક સારી શરૂઆત હતી. ભારત-પાકિસ્તાનના સંબંધોમાં ઘણા બધા પણ-પરંતુ છે, પણ મને આશા છે કે બંને દેશોના સંબંધો સુધારવા માટે આ એક સારી શરૂઆત છે.' 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ