Ek Vaat Kau / PF અને ESIC બાબતે હેરાન થતા હોવ તો અહીં કરો ફરિયાદ

નોકરીયાત વ્યક્તિને પુરો પગાર મળતો હોતો નથી કારણ કે તેને PF અને ESIC કપાતું હોય છે. આમ છતા પણ આ રકમ કપાયાના ફાયદા ના મળે તો આપણે હેરાન થઇ જતા હોઇએ છીએ. ત્યારે આ અંગે ક્યાં ફરીયાદ કરવી તે જાણવા માટે જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ