હાર્વર્ડ યુનિ. ના પ્રોફેસર અને સાયન્ટિસ્ટ એવી લોએબે હાલમાં દુનિયાભરના વૈજ્ઞાનિકોને પૂછ્યું કે પૃથ્વી અને ધરતી ક્યાં સુધી જીવિત રહેશે. તેમના ખતમ થવાની તારીખ શું છે.
હાર્વર્ડ યુનિ. ના પ્રોફેસર અને સાયન્ટિસ્ટ એવી લોએબે હાલમાં દુનિયાભરના વૈજ્ઞાનિકોને પૂછ્યું કે પૃથ્વી અને ધરતી ક્યાં સુધી જીવિત રહેશે. તેમના ખતમ થવાની તારીખ શું છે. તેમને વૈજ્ઞાનિકોને અપીલ કરી છે કે તેઓ જળવાયુ પરિવર્તનને રોકવા માટે કામ કરે. વેક્સીન બનાવે, સતત ઉર્જાના વિકલ્પ શોધે. સૌને ખાવાનું મળે અને સાથે તેની રીત શોધે. અંતરિક્ષમાં મોટા બેઝ સ્ટેશનન બનાવવાની તૈયારી કરી લે. એલિયન્સની સાથે સંપર્ક કરવાની કોશિશ કરે કેમકે જે દિવસે ટેકનિક મેચ્યોર થશે તે દિવસે માણસોની પેઢી અને ધરતી નષ્ટ થવાની તૈયારી શરૂ થશે. આ સમયે આ તમામ શોધ અને ટેકનિકના વિકાસ માણસોને બચાવી શકશે.
હાર્વર્ડ યુનિ.ના પૂર્વ છાત્ર સંમેલનમાં એવી લોએબે કહ્યું કે સૌથી જરૂરી છે કે માણસોની ઉંમર વધારવામાં આવે.ટેકનિકી સભ્યતાની શરૂઆત વર્ષો પહેલા થઈ હતી. ત્યારે તે બાળક હતી. આજે તે કિશોરાવસ્થાને જોઈ રહ્યા છે. આ લાખો વર્ષો સુધી બચી શકે છે. હાલમાં ટેક્નોલોજીકલ જીવનની યુવાની જોવા મળી રહી છે. જે સદીઓ સુધી જીવિત રહી શકે છે. આ એક ગણિતીય ઘટનાના આધારે એવી લોએબે કહ્યું છે.
Advice to young scientists from a Harvard Astronomer:
"...recognize that attending strictly to mundane goals will not provide us with the broader skill set necessary to adapt to changing circumstances in the long run." 🎢🌎https://t.co/PCFqu6O1Hs
ધરતીની સ્થિતિ માણસોના લીધે ખરાબ થઈ રહી છેઃ પ્રોફેસર
પ્રોફેસરનું કહેવું છે કે ધરતીની સ્થિતિ માણસોના લીધે ખરાબ થઈ રહી છે. તેનાથી લાગે છે કે માણસ વધારે સમય સુધી ધરતી પર રહી શકશે નહીં. સૌથી મોટો ખતરો ટેક્નોલોજીની આપદાનો છે. તે જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલી છે. આ સિવાય માણસો દ્વાકા વિકસિત મહામારી અને દેશની વચ્ચેના યુદ્ધ. તેને લઈને સકારાત્મક રીતે કામ નહીં કરાય તો ધરતી પોતાને ખતમ કરી દેશે. આ પછી તે તમને નષ્ટ કરશે. એ પણ શક્ય છે કે માણસની ગતિવિધિને કારણે ધરતી પર અત્યાયાર ન થાય કે તે પોતે નષ્ટ થવા લાગે..
માણસ એ ખતરાથી પોતાને બચાવી શકતો નથી જેની સાથે જે પહેલા અથડાયો નથીઃ પ્રોફેસર
જળવાયુ પરિવર્તન આમાંનું એક છે. તેના કારણે અલગ અલગ દેશમાં હવામાનમાં પરિવર્તન આવી રહ્યું છે. ગ્લેશિયર પીગળી રહ્યા છે સમુદ્રી જળસ્તર વધી રહ્યું છે. સેંકડો વર્ષો સુધી જ્વાળામુખી ફરીથી આગ ફેંકી રહ્યા છે, જંગલો આગથી ખાખ થઈ રહ્યા છે. કરોડો જીવ તેમાં મરી રહ્યા છે. ફિઝિક્સનું મોડલ કહે છે કે પ્રકૃતિના નિયમોની સાથે આપણને મૌલિક સ્તરે કોઈ છેડછાડ કરવાનો અધિકાર નથી કેમકે મૂળ તત્વ ફિઝિક્સના નિયમો એકમેકના સંબંધો બનાવે છે અને બગાડે છે. તેનાથી છેડછાડ કરશો તો નુકસાન થશે.
કોઈ પણ આપદાની ભવિષ્યવાણી થઈ શકે નહીં
એવીએ કહ્યં કે વ્યક્તિ અને તેની જટિલ શારિરિક સંરચના ખાસ રીતે કોઈ આપદાની ભવિષ્યવાણી કરી શકે નહીં. કેમકે આ માનવ સભ્યતાની કિસ્મત છે. તેના ઈતિહાસમાં તેને બનાવાયું છે. માણસો પોતે જ પોતાનો શિકાર કરે છે ટેકનિકિ સભ્યતાને પારંપરિક અને પ્રાચીન સભ્યતાની સાથે મળીને ચાલે તો શક્ય છે. જ્યારે રેડિઓએક્ટિવ એટમ ધીરે ધીરે ખતમ થઈ શકે છે. તેનાથી મળનારું જીવન શા માટે ખતમ ન થઈ શકે.
શક્ય છે માણસ અંતરિક્ષમાં જઈને પોતાને બચાવવામાં કામયાબ થઈ શકે
માણસે હાલમાં અંતરિક્ષની પ્રાચીનતાનો અભ્યાસ કરવો જોઈએ. શોધવું જોઈએ કે પહેલાના જીવન કેવી રીતે ખતમ થયા છે. માણસ હંમેશાથી પોતાના જીવનનો રસ્તો શોધતો આવ્યો છે. શક્ય છે ભવિષ્યમાં શક્ય છે માણસ અંતરિક્ષમાં જઈને પોતાને બચાવવામાં કામયાબ થઈ શકે. જો સ્પેસ સ્ટેશન બનાવશે તો પણ કોઈ ગ્રહના આસપાસમાં જેની કોઈ ગુરુત્વાકર્ષણ શક્તિ હોય, ગ્રેવિટી વિના સ્પેસ સ્ટેશનનો કોઈ મતલબ નથી. એટલે કે ધરતી ખતમ થશે તો ગ્રેવિટી પણ ખતમ થશે. એવામાં તેની ગ્રેવિટીનો ઉપયોગ કરીને અંતરિક્ષમાં લટકી શકાશે નહીં.
શક્ય છે 6-7 દશકમાં માણસ મંગળ પર ઘર બનાવી લે
કેટલા લોક જઈ શકશે અને કેટલા લોકો તે માટ રૂપિયા ખર્ચી શકશે તે પણ સવાલ છે. મંગળ સુધી જવા કોસ્મેટિક કિરણો, ઉર્જાવાન સૌર કરણો અને અલ્ટ્પાવાયોલેટ કિરણો, શ્વાસ લેવા લાયક વાયુમંડળની ખામી અને ઓછા ગુરુત્વાકર્ષણ માણસોને વધારે દિવસ જીવવા લેશે. માની લો કે આ મુશ્કેલીનો સામનો કરીને મંગળ પર રહેવા લાગશો તો ફરીથી પોતાની દુનિયા વસાવીને અને ધરતીથી લોકોને લઈ જવામાં દશક લાગશે.
જાણો શું કહ્યું પ્રોફેસરે
તેઓએ કહ્યું કે આપણે નવી ટેકનિક શોધવાની રહેશે. જે હ્યુમિનિટી બચાવી શકે, માણસોએ એકમેકના મતભેદ ભૂલાવીને ધરતીને અને પોતાને બચાવવાનું કામ કરવાનું છે. નહીં તો સમયથી પહેલા માણસો અને ધરતી બંને ખતમ થઈ જશે. હવે આપણે ધરતી અને માણસને બચાવવાના પ્રયાસ કરવાના રહેશે.