રાશિફળ / આ રાશિના જાતકોને આજે પરિવારમાં ખટરાગ થવાની સંભાવના, જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ

horoscope shows how your today 03 august 2022

આજના દિવસે મગથી રુદ્રાભિષેક કરવાથી રોગ મટશે અને હ્રીં ઋણમુક્તેશ્વર મહાદેવાય નમઃ મંત્રનો જાપ કરવાથી ફાયદો થશે. આ સાથે જ આજના દિવસે સિંહ રાશિના જાતકોને પરિવારમાં સામાન્ય ખટરાગ થવાની સંભાવના છે. તો કુંભ રાશિના જાતકોને પ્રેમ સંબંધોમાં અનુકૂળતા જણાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ