ચૂંટણી / ફરીવાર સત્તામાં આવ્યા તો અનુચ્છેદન 370 અને 35-A ખતમ કરીશું: રાજનાથ સિંહ

   Home Minister Rajnath Singh Addresses A Voter Awareness Programme

લખનઉ બેઠકના ભાજરના ઉમેદવાર રાજનાથ સિંહે આજરોજ મતદાતા જાગૃતતા કાર્યક્રમમાં ઉદબોધન કરતા કહ્યું હતું કે, આગામી સમયમાં જો અમારી સરકાર કેન્દ્રમાં બનશે તો અમે જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદન 370 અને 35-એ કલમ હટાવી દઇશું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ