સુરેન્દ્રનગર / ખેડુતો માટે રાહતના સમાચારઃ 2017માં પૂરના કારણે પાક નુકસાની મામલે કોર્ટે કર્યો આ આદેશ

higcourt gujarat farmer flood lose insurance company

સુરેન્દ્રનગરમાં જુલાઇ 2017માં પૂરના કારણે થયેલા નુકસાની મામલે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. 2017માં પૂરના કારણે સુરેન્દ્રનગરમાં પાક નુકસાની મામલે વીમા કંપનીઓને નાણા ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. પાક નુકસાનીને લઇને 20 અરજદારોએ કોર્ટમાં અરજી કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ