સુરેન્દ્રનગરમાં જુલાઇ 2017માં પૂરના કારણે થયેલા નુકસાની મામલે કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. 2017માં પૂરના કારણે સુરેન્દ્રનગરમાં પાક નુકસાની મામલે વીમા કંપનીઓને નાણા ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. પાક નુકસાનીને લઇને 20 અરજદારોએ કોર્ટમાં અરજી કરી હતી.
2017માં પાક નુકશાનીના નાણા ચૂકવવા કોર્ટનો આદેશ
કોર્ટને વીમા કંપનીને નાણા ચૂકવવા આદેશ
પાક નુકશાનીને લઈને 10 આરજદારોએ કરી હતી અરજી
2017માં સુરેન્દ્રનગર જિલ્લામાં પૂરના કારણે પાકને નુકસાન થયું હતું. ખેડૂતોને પાક વીમાની રકમ ન મળતા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જો કે ખેડૂતોને રાહતના સમાચાર આવ્યાં. જેમાં 3 મહિનામાં પાક વીમા અંગે નિકાલ લાવવા હાઇકોર્ટનો સરકારને આદેશ આપવામાં આવ્યો છે.
પ્રીમિયમ ભર્યું હોવા છતાં રકમ નમળી હોવાનો ખેડૂતોએ હાઇકોર્ટમાં દાવો કર્યો છે. વર્ષ 2017માં પુરના કારણે સુરેન્દ્રનગરના ખેડૂતોને પાકને નુકસાન થયું હતું. વીમા કંપનીઓ મનમાની કરતી હોવાની ખેડૂતોને પાકને નુકસાન થયું હતું.
3 માસમાં પાક વીમા અંગે નિકાલ લાવવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ
વર્ષ 2017 પુરને કારણે સુરેન્દ્રનગરના ખેડૂતોને થયુ હતુ નુકસાન
ખેડૂતોને પાક વીમાની રકમ નહી મળતા થઈ હતી અરજી
હાઈકોર્ટે સુરેન્દ્રનગરના ખેડૂતોની અરજીને લઈ સરકારને કર્યા આદેશ
પ્રીમિયમ ભર્યુ છતાં રકમ નહી મળી હોવાની કરી હતી રજૂઆત