રામમંદિર વિવાદ / રામલલ્લાના વકીલને જજની ટકોર, જમીનના પુરાવા આપો

 Hearing In Case Has Started In Supreme Court ram janmabhoomi case

અયોધ્યાના રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હજી ચાલી રહી છે. આ કેસમાં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં 5 ન્યાયાધીશોની ખંડપીઠ દરરોજ સુનાવણી કરી રહી છે, જેમાં આ કેસમાં અઠવાડિયાના પાંચ દિવસ સુનાવણી ચલાવવામાં આવી રહી છે. મંગળવારે અદાલતે ફરી એકવાર રામલલાના વકીલ પાસેથી રામજન્મભૂમિ પરના દાવા અંગે પુરાવા માંગ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ