સૌથી વધારે અસર સાંગલી અને રાયગઢ જિલ્લામાં પડી છે. રાયગઢ સેંકડો ઘરો અને ગાડીઓનો કચ્ચરઘાણ વળી ગયો છે., સાંગલી જિલ્લામાં તો એક મગરમચ્છ રોડ પર આવી ચડતા લોકોમાં નાસભાગ મચી હતી. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પુરની સ્થિતિનું નિરીક્ષણ કરવા રત્નાગિરિમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી.
#WATCH | Maharashtra: Several areas in Mahad of Raigad district wrecked due to heavy floods in the region pic.twitter.com/4brN06oDZf
ત્યાર બાદ તેમઓ ચિપલુનની મુલાકાતે ગયો હતા. રાજ્યમાં પૂરની પરિસ્થિતિને કાબૂમાં લેવા ભારતીય સેનાએ પણ એક કેન્દ્રીય વોર ઊભો કર્યો છે. અહીંથી ત્રણેય સેનાની વચ્ચે કોર્ડિનેશન પ્લાન બનાવીને અસરરગ્રસ્તોને બચાવાઈ રહ્યાં છે.
રાજ્યના તટીય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનમાં અત્યાર સુધી 73 લાશો મેળવી લેવાઈ છે. હજુ પણ 47 લોકો લાપત્તા છે.
#WATCH महाराष्ट्र: सांगली ज़िले के वालवा में बाढ़ के हालात के बीच एनडीआरएफ की टीम राहत कार्य में जुटी है। pic.twitter.com/rNOv91ikfC
NDRF એ રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારોમાં 8 વધારાની ટીમોને તહેનાત કરી
NDRF એ રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારોમાં 8 વધારાની ટીમોને તહેનાત કરી છે. કુલ 34 એનડીઆરએફની ટીમો કાર્યરત છે. ભારતીય સેનાની કમાન્ડ યુનિટે પણ સાંગલીના જળમગ્ન ઘણા વિસ્તોરોમાંથી લોકોને બચાવ્યા હતા.